office@ptscience.ac.in | +91 261 2240028 | Staff/student Login
આથી બી.એસ.સી અને એમ.એસ.સી ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૨૨/૦૧/૨૦૨૪ ના સોમવારના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી અંતર્ગત અત્રેની કોલેજ બપોરે ૦૨:૩૦ થી રાબેતા મુજબ ચાલશે.
જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
હુકમથી
CLICK HERE